જો આપની જન્મકુંડળી અનુસાર રત્ન, યંત્ર અને અન્ય જ્યોતિષીય ઉપાયોનો અમલ કરવામાં આવે તો ખૂબ જ ઉપયોગી થાય છે. અમે ખૂબ સચોટ રીતે આપની જન્મકુંડળીનો અભ્યાસ કરી આપને વ્યક્તિગત રીતે ઉપાય સુચવીશું જેથી આપ પ્રણય સંબંધિત સમસ્યાનો ઉકેલ લાવી શકશો.
તજજ્ઞ દ્વારા આપની જન્મકુંડળીનાં વિશ્લેષણથી આપ પોતાની જાતને નવા ઉજાસમાં જોઈ શકશો. આપ પોતાના વ્યક્તિત્વને વધુ સારી રીતે સમજી શકશો અને પ્રણય સંબંધે આપની અપેક્ષાઓ પણ સારી રીતે જાણી શકશો.
આપની જન્મકુંડળી પરથી એ પણ જાણી શકાય છે કે આપનાં જીવનમાં ખરેખર કયા કારણોસર પ્રેમ સંબંધો નથી પ્રવેશી શકતા. આપની જન્મકુંડળીમાં નકારાત્મક પ્રભાવો અને તેના ચોક્કસ સમયગાળાને આપ સ્પષ્ટ રીતે સમજી શકો છો.
અમે આપને જરાય ગુંચવવા નથી માંગતા. આપની જન્મકુંડળીમાં જે પણ લખ્યું હશે તે સ્પષ્ટપણે અમે આપને જણાવીશું અને સાથે સુચનો તેમજ ખુલાસાઓ પણ કરીશું. અમારાં સચોટ ફળકથનથી આપ જરૂર પ્રભાવિત થશો.
વેદિક જ્યોતિષશાસ્ત્રમાં અપાર શક્તિ છે. તેમાં આગોતરા પગલાં લેવાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે, જેથી આપ રત્ન, યંત્ર અને રુદ્રાક્ષ જેવા ઉપાયો માટે વિગતવાર સુચનો મેળવી આપની કુંડળી પર પડી રહેલા નકારાત્મક પ્રભાવને ઘટાડી શકો છો.
ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે.
હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ મેળવી શકો છો.
ખૂબ જ સચોટ. અમારા જ્યોતિષવિદો ખૂબ વિદ્વાન છે અને આપને દરેક વખતે તેમજ હરહંમેશા તદ્દન સાચો અને ભરોસાપાત્ર રિપોર્ટ આપવા માટે તેમને વિશેષ તાલિમ આપવામાં આવી છે.
હા, અમે જરૂર બદલીશું. આપના અનુભવો સાથે અમારાં ફળકથનો જોડીને આપ વધુ સારા નિર્ણયો લઈ શકશો અને તેનાથી બહેતર ભાવી ઘડી શકશો. ઉપરાંત અમારા સુચનો આપને તણાવ ઘટાડવામાં પણ મદદરૂપ થશે.
નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.
આપની સમસ્યાઓના ઉકેલ માટે અમારી પાસે અલગ અલગ પ્રકારની સંખ્યાબંધ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. આપ અમારા કોઈપણ રિપોર્ટ્સ વિભાગમાંથી આપના માટે સૌથી અનુકૂળ હોય તે પ્રોડક્ટ પસંદ કરીને આપના ચોક્કસ પ્રશ્ન જેમકે પ્રણય જીવન કેટલું સારું રહેશે?, પ્રણયજીવન કેવું રહેશે? અને તે સહિત અન્ય પ્રશ્નોના જવાબ મેળવી શકો છો.
ખૂબ જ સચોટ. અમારા જ્યોતિષવિદો ખૂબ વિદ્વાન છે અને આપને દરેક વખતે તેમજ હરહંમેશા તદ્દન સાચો અને ભરોસાપાત્ર રિપોર્ટ આપવા માટે તેમને વિશેષ તાલિમ આપવામાં આવી છે.
હા, અમે જરૂર બદલીશું. આપના અનુભવો સાથે અમારાં ફળકથનો જોડીને આપ વધુ સારા નિર્ણયો લઈ શકશો અને તેનાથી બહેતર ભાવી ઘડી શકશો. ઉપરાંત અમારા સુચનો આપને તણાવ ઘટાડવામાં પણ મદદરૂપ થશે.
નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.
આપની સમસ્યાઓના ઉકેલ માટે અમારી પાસે અલગ અલગ પ્રકારની સંખ્યાબંધ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. આપ અમારા કોઈપણ રિપોર્ટ્સ વિભાગમાંથી આપના માટે સૌથી અનુકૂળ હોય તે પ્રોડક્ટ પસંદ કરીને આપના ચોક્કસ પ્રશ્ન જેમકે પ્રણય જીવન કેટલું સારું રહેશે?, પ્રણયજીવન કેવું રહેશે? અને તે સહિત અન્ય પ્રશ્નોના જવાબ મેળવી શકો છો.
If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com
મને ક્યારેય સારું પ્રણયજીવન મળ્યું જ નહોતું. મને લગ્નમાં પણ અનેક અવરોધોનો સામનો કરવો પડતો હતો. લગ્નમાં ઘણો વિલંબ થતા હું થાકી ગયો હતો. મારા માતા-પિતાને પણ ઘણી ચિંતા થતી હતી. ત્યારબાદ મારી મમ્મીએ જ્યોતિષનું માર્ગદર્શન લેવાનું નક્કી કર્યું. મેં નક્કી કર્યું હતું કે મારે સ્થાનિક જ્યોતિષનું માર્ગદર્શન નથી લેવું. આથી અમે ગણેશાસ્પિક્સની સેવા પસંદ કરી અને તે ખરેખર ખૂબ સરસ છે. તેમનો રિપોર્ટ મને ખૂબ જ ઉપયોગી થયો. તેમણે જણાવેલા સુચનો પણ અમે તેમની પાસેથી ખરીદ્યા અને તેની ગુણવત્તા ખૂબ જ સરસ હતી.
રિશિ શર્મા, દિલ્હી
એક ખ્યાતનામ વ્યક્તિના માર્ગદર્શનના કારણે મેં મુંગા રત્ન ધારણ કર્યું હતું પરંતુ તેનાથી મારાં જીવનમાં કોઈ જ ફેર પડ્યો નહોતો. ત્યારબાદ મેં ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું કે મેં ખોટું રત્ન ધારણ કર્યું છે. બાદમાં તેમણે સુચવેલા અન્ય કેટલાક ઉપાયો અનુસરવાથી મારાં જીવનમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો હતો.
અમિત ત્રિવેદી, મધ્યપ્રદેશ
માનસિક તણાવના કારણે હું ભાગી પડી હતી અને જાણે ચારેબાજુથી એકલી પડી ગઈ હોવ તેવું લાગતું હતું. આ સમયે જ ગણેશાસ્પિક્સના કારણે મારા જીવનમાં આશાનું કિરણ જાગ્યું. તેમના જ્યોતિષીએ મને મેલકાઈટ રત્ન ધારણ કરવાનું કહ્યું અને મેં તેમની સલાહ માની. હવે મારી સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે અને મારાં જીવનમાં ફરી ખુશીઓ આવી રહી છે. હવે હું હતાશાનો સામનો કરવા માટે માનસિક રીતે તૈયાર થઈ ગઈ છું અને ખરાબ સ્થિતિને દૂર કરી જીવનમાં સકારાત્મક અભિગમ અપનાવી શકુ છુ
વૈદેહી ભટ્ટ, ભચાઉ(કચ્છ)
મારા દીકરાનું વજન ઘણું વધારે હોવાથી તેને શાળામાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હતો. મને તે અંગે ખૂબ જ ચિંતા હતી અને તેનાં સ્વાસ્થ્ય અંગે ખૂબ જ ગુંચવાયેલી પણ હતી. આ રિપોર્ટની મદદથી મને તેનામાં છુપાયેલી આવડતો અને તેની શક્તિઓ અંગે જાણ થઈ અને તે અનુસાર મેં તે શક્તિઓને બહાર લાવવા માટે પ્રયાસો શરૂ કર્યા. પરિણામે તેનામાં હવે જરાય લઘુતાગ્રંથિ નથી રહી અને ઉલટુ આત્મવિશ્વાસ સાથે પ્રગતિ કરે છે.
સોનલ પટેલ, અમરેલી
Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.