જેના પ્રભાવથી સૌ કોઈ ડરે છે તેવો પાપગ્રહ શનિ કોઈપણ જાતકની જન્મકુંડળીમાં કેન્દ્ર સ્થાન(૧,૪,૭,૧૦)માં મેષ, કર્ક, સિંહ કે વૃશ્ચિક રાશિમાં હોય અથવા તે તે ભાવોમાં વક્રી કે નીચનો હોય (સૂર્ય સાથે) (તુલા, મકર અને કુંભ રાશિ સિવાય કોઈપણ રાશિમાં) તો તેને શનિ દોષ ગણવામાં આવે છે. ગ્રહોની આ સ્થિતિ જાતકના જીવનમાં સમસ્યા ઉભી કરી શકે છે. શનિ દોષ અંગે જાણો અને તેનો ઉકેલ મેળવો!
ગણેશાસ્પિક્સના વિદ્વાન જ્યોતિષીઓએ આપેલા સચોટ અને અસરકારક ઉપાયોના કારણે જ હું મારા વર્ષો જૂના કાયદાકીય વિવાદમાંથી બહાર આવી શક્યો છું. તેમના કારણે જ ચુકાદો પણ મારી તકફેણમાં આવ્યો છે. થોડા વર્ષ પહેલા હું ખૂબ જટીલ વિવાદમાં ફરાયેલો હતો. તેમણે મને મારી સમસ્યાનું ચોક્કસ જ્યોતિષીય કારણ જણાવ્યું અને યોગ્ય ઉકેલ પણ સુચવ્યો. તેમના કારણે જ હું આજે ખુશ છુ. ખૂબ આભાર
– પ્રશાંત સાંગાણી, વલસાડ
લગભગ બે વર્ષ પહેલાં મેં એક મકાન ખરીદ્યું હતું અને ત્યારે રિઅલ એસ્ટેટમાં તેજી હોવાથી મને આશા હતી કે આ રોકાણથી ખૂબ સારું વળતર મળશે પરંતુ તેમાં મને ખાસ કંઈ લાભ ન થયો. ઉલટું ધીમે ધીમે મારાં રોકાણની બજાર કિંમત ઘટવા લાગી એટલે મારી ચિંતા ઘણી વધી ગઈ. મારી સમસ્યાનો ઉકેલ મેળવવા મેં જ્યોતિષીય સલાહ માટે ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મેળવ્યો. તેમણે મને ઓછા વળતરના સચોટ કારણો આપ્યા અને સાથે-સાથે કેટલાક અસરકારક ઉપાયોનું સુચન કર્યું. રોકાણ માટે તેમના માર્ગદર્શનને અનુસરવાથી મને ઘણો મોટો ફાયદો થયો છે. આ પ્રોડક્ટ ખરીદીને હું ખૂબ જ ખુશ છું.
– આનંદ ખત્રી, દાહોદ
ચિંતા ન કરશો! અમારી સિસ્ટમ ખૂબ જ સુરક્ષિત છે તેમજ અમારી નીતિના ભાગરૂપે અમે કોઈપણ ભોગે અમારા ગ્રાહકોની કોઈપણ વિગતો જાહેર કરતા નથી. આપ માહિતીની ગુપ્તતા અંગે સંપૂર્ણ નિશ્ચિંત રહી શકો છો. આપનો રિપોર્ટ પણ આપને ઈમેલ દ્વારા મોકલવામાં આવશે જેથી અન્ય કોઈપણ વ્યક્તિના હાથમાં આવી શકશે નહીં.
અમારી વેબસાઈટ પરથી આપ એક વખત ફ્રી રિપોર્ટ મેળવશો એટલે આપની નોંધણી અમારા વિશેષ ડેટાબેઝમાં થશે. આથી, અમારા ઈમેલ લિસ્ટમાં આપનું પણ ઈમેલ આઈડી હશે અને આપ નિયમિત ધોરણે અમારી વિશેષ ઓફર અંગેની માહિતી મેળવી શકશો પરંતુ આપને કંટાળાજનક સ્થિતિમાં મુકે એટલા સંખ્યાબંધ ઈમેલ નહીં મળે. જોકે છતાં પણ આપ અમારી ઈમેલ યાદીમાંથી કોઈપણ સમયે અનસબસ્ક્રાઈબ પણ થઈ શકો છો. ઉપરાંત અમારા ઈમેલ ગ્રાહકોના મેઈલબોક્સ અનુરૂપ હોય છે. વિશ્વાસ રાખો, અમે ક્યારેય આપનાં મેઈલબોક્સને અનિચ્છિત અને સંખ્યાબંધ ઈમેલથી નહીં ભરી દઈએ.
આપ ફ્રી રિપોર્ટ માટે ઓર્ડર આપશો એટલે તુરંત સ્ક્રીન પર આપનો જવાબ આપવામાં આવશે તેમજ આપને ઈમેલ મારફતે પણ શનિ દોષનો સંપૂર્ણ રિપોર્ટ મોકલવામાં આવશે. આથી આપ લોગઆઉટ કરશો તો પણ રિપોર્ટના જવાબો હંમેશા આપની પાસે સંગ્રહિત રહેશે. કૃપા કરી એક વાતની ખાતરી રાખજો કે આપ અમને જે ઈમેલ આઈડી આપો તે ૧૦૦% આપનું અંગત આઈડી હોવું જોઈએ.
હા. આપ એક જ ઈમેલ આઈડી રજિસ્ટ્રેશનનો ઉપયોગ કરીને આ ફ્રી રિપોર્ટ ગમે તેટલી વખત લઈ શકો છો અને ગમે તેટલા લોકો માટે પણ લઈ શકો છો. જોકે, અમે આપને સુચન કરીએ છીએ કે અન્ય લોકોના રિપોર્ટ માટે આપ તેમના જ ઈમેલ આઈડીનો ઉપયોગ કરો કારણ કે તેનાથી તેઓ ઈમેલ આઈડી પર ફ્રી દૈનિક ફળકથન પણ મેળવી શકશે.
આવી સ્થિતિમાં આપ અમારા વિદ્વાન જ્યોતિષીઓની વ્યક્તિગત સલાહ લઈને આપની જન્મકુંડળીનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરાવો તે સલાહભર્યું છે. આપ જ્યોતિષી સાથે સીધી વાત કરો સેવા દ્વારા અમારા જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરી ૧૦૦% વ્યક્તિગત ધોરણે આપની કુંડળીનું વિશ્લેષણ કરાવી શકો છો. અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપને શનિ દોષના દુષ્પ્રભાવથી બચવા માટે વેદિક જ્યોતિષીય સિદ્ધાંતો અનુસાર યોગ્ય ઉપાયો પણ સુચવશે.
આપની કોઈપણ વ્યક્તિગત સમસ્યા આપ નિઃસંકોચ થઈને અમને કહો. અમે આપને ઉકેલ જણાવીશું. જોકે, તે માટે આપે અમારી પ્રિમિયમ સેવા લેવી જરૂરી છે. આપની ગોપનીયતાની અમે ખાતરી આપીએ છીએ. તેમજ આપ પોતાની ઓળખ પણ ગુપ્ત રાખી શકો છો. આપ અંગત સમસ્યાનો જ્યોતિષીય ઉપાય અથવા જન્મકુંડળી રિપોર્ટ અથવા આપને અનુકૂળ હોય તેવી કોઈ અન્ય સેવા મેળવી આપની સમસ્યાનો ઉકેલ લાવી શકો છો
અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ્સ સાથે predictions@ganeshaspeaks.com પર નિઃસંકોચપણે સંપર્ક કરો.
આપ અમને જ્યારે પણ પૂછપરછ માટે ઈમેલ મોકલો ત્યારે, ઈમેલની સબ્જેક્ટ લાઈનમાં આપનો ઓર્ડર આઈડી (ઉદાહરણ તરીકેઃ
6176458) અચૂક લખજો જેથી આપની સમસ્યાના ઝડપી ઉકેલમાં અમને મદદ મળશે.
મોટાભાગે અમે ઈમેલ દ્વારા સંપર્કને વધુ પ્રાધાન્યતા આપતા હોવા છતાં, આપને તાત્કાલિક મદદની જરૂર હોય તો અમારા
કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સાથે 0091 79 61604100 નંબર પર (સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી IST, માત્ર
સપ્તાહના કામકાજના દિવસો દરમિયાન) સંપર્ક કરી શકો છો .