આપનાં જન્મ સમયે ચંદ્ર જે નક્ષત્રમાં હોય તેને આપનું જન્મ નક્ષત્ર કહેવામાં આવે છે. આપનાં જન્મ નક્ષત્રનો આપનાં વ્યક્તિત્વ અને લાક્ષણિકતાઓ પર ઘણો મોટો પ્રભાવ જોવા મળે છે. આ સેવા દ્વારા આપ પોતાના જન્મનક્ષત્ર અંગેનો રિપોર્ટ તદ્દન વિનામુલ્યે મેળવી શકો છો.
આપનું જન્મ નક્ષત્ર કેવી રીતે અને જીવનની કઈ બાબતો પર પ્રભાવ પાડે છે તે અંગે મુલ્યવાન માહિતી મેળવીને આપ જીવનની દિશા નક્કી કરી શકો છો. આથી જ આપ પોતાના જન્મ નક્ષત્ર અને તેના પ્રભાવ વિશે જાણો તે અત્યંત આવશ્યક છે. જો આપ વેદિક જ્યોતિષશાસ્ત્રની શક્તિનો પુરો ઉપયોગ કરશો તો વધુ બહેતર જીવન પામશો.
આ રિપોર્ટમાં જન્મ નક્ષત્ર ઉપરાંત વધારામાં આપને જન્મ તારીખના આધારે ભાગ્યશાળી રંગ અને શુકનવંતા મૂળાક્ષરો અંગે પણ માહિતી આપવામાં આવશે.
ગણેશાસ્પિક્સ કરતા સારું માર્ગદર્શન કોઈ જ ન આપી શકે. તેમના જ્યોતિષીઓ ખૂબ જ વિદ્વાન અને અનુભવી છે. તેમની સેવાઓ શ્રેષ્ઠ તો છે જ, સાથે સસ્તી પણ છે. તેમના જ્યોતિષીએ મને સુચવેલા ગોમેદ રત્નને ધારણ કર્યા પછી મને જે લાભ થયો છે તે ખરેખર અવર્ણનીય છે. હું કોઈપણ મહત્વનો નિર્ણય લેતા પહેલા અચુક ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ લઉ છું.
– સમીર દવે, વડનગર
કોઈ અજાણ્યા કારણોસર મારાં જીવનમાં ખૂબ જ ગુંચવણ અને અંધકાર જેવી સ્થિતિ હતી. હું ચારેબાજુથી નિષ્ફળ રહેતો હતો અને જાણે મારું જીવન દિશાહિન હોય તેવું મને લાગતું હતું. આ સમયમાં મારા કાકાએ મને ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ લેવાનું કહ્યું અને મેં વાત માની ગણેશાસ્પિક્સના જ્યોતિષી સાથે ફોન પર વાત કરી. તેમણે મારી કુંડળીનો અભ્યાસ કર્યા બાદ મને આ યંત્ર સ્થાપિત કરવાની સલાહ આપી. સાચુ કહુ તો આ યંત્રની પૂજા શરૂ કર્યા બાદ જાણે કે મારા જીવનમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું છે. તેમણે આ યંત્રને સ્થાપિત કરવાની અને તેની નિયમિત પૂજા કરવાની પણ મને સલાહ આપી છે અને હું તે પ્રમાણે જ પૂજા કરુ છું. હવે મારા જીવનની ગાડી પાટા પર ચડી ગઈ છે.
– વિજય ઠાકોર, યુએસએ
ચિંતા ન કરશો! અમારી સિસ્ટમ ખૂબ જ સુરક્ષિત છે તેમજ અમારી નીતિના ભાગરૂપે અમે કોઈપણ ભોગે અમારા ગ્રાહકોની કોઈપણ વિગતો જાહેર કરતા નથી. આપ માહિતીની ગુપ્તતા અંગે સંપૂર્ણ નિશ્ચિંત રહી શકો છો. આપનો રિપોર્ટ પણ આપને ઈમેલ દ્વારા મોકલવામાં આવશે જેથી અન્ય કોઈપણ વ્યક્તિના હાથમાં આવી શકશે નહીં.
અમારી વેબસાઈટ પરથી આપ એક વખત ફ્રી રિપોર્ટ મેળવશો એટલે આપની નોંધણી અમારા વિશેષ ડેટાબેઝમાં થશે. આથી, અમારા ઈમેલ લિસ્ટમાં આપનું પણ ઈમેલ આઈડી હશે અને આપ નિયમિત ધોરણે અમારી વિશેષ ઓફર અંગેની માહિતી મેળવી શકશો પરંતુ આપને કંટાળાજનક સ્થિતિમાં મુકે એટલા સંખ્યાબંધ ઈમેલ નહીં મળે. જોકે છતાં પણ આપ અમારી ઈમેલ યાદીમાંથી કોઈપણ સમયે અનસબસ્ક્રાઈબ પણ થઈ શકો છો. ઉપરાંત અમારા ઈમેલ ગ્રાહકોના મેઈલબોક્સ અનુરૂપ હોય છે. વિશ્વાસ રાખો, અમે ક્યારેય આપનાં મેઈલબોક્સને અનિચ્છિત અને સંખ્યાબંધ ઈમેલથી નહીં ભરી દઈએ.
આપ ફ્રી રિપોર્ટ માટે ઓર્ડર આપશો એટલે તુરંત સ્ક્રીન પર આપનો જવાબ આપવામાં આવશે તેમજ આપને ઈમેલ મારફતે પણ જન્મ નક્ષત્રનો સંપૂર્ણ રિપોર્ટ મોકલવામાં આવશે. આથી આપ લોગઆઉટ કરશો તો પણ રિપોર્ટના જવાબો હંમેશા આપની પાસે સંગ્રહિત રહેશે. કૃપા કરી એક વાતની ખાતરી રાખજો કે આપ અમને જે ઈમેલ આઈડી આપો તે ૧૦૦% આપનું અંગત આઈડી હોવું જોઈએ.
હા. આપ એક જ ઈમેલ આઈડી રજિસ્ટ્રેશનનો ઉપયોગ કરીને આ ફ્રી રિપોર્ટ ગમે તેટલી વખત લઈ શકો છો અને ગમે તેટલા લોકો માટે પણ લઈ શકો છો. જોકે, અમે આપને સુચન કરીએ છીએ કે અન્ય લોકોના રિપોર્ટ માટે આપ તેમના જ ઈમેલ આઈડીનો ઉપયોગ કરો કારણ કે તેનાથી તેઓ ઈમેલ આઈડી પર ફ્રી દૈનિક ફળકથન પણ મેળવી શકશે.
આપનો જન્મ નક્ષત્ર ફ્રી રિપોર્ટ મેળવ્યા બાદ જો આપ કોઈ ચોક્કસ બાબતે ઊંડાણપૂર્વક વિશ્લેષણ અને માર્ગદર્શન ઈચ્છતા હોવ તો અમારી વેબસાઈટ પર આપેલી વિવિધ પ્રોડક્ટ્સના વિભાગોમાંથી આપ પોતાને અનુકૂળ હોય તેવી પ્રોડક્ટ માટે ઓર્ડર આપી શકો છો. જો આ પ્રક્રિયામાં આપને કોઈપણ મદદની જરૂર હોય તો નિઃસંકોચ પણે આપ અમારા કસ્ટમર કૅર એક્ઝિક્યુટિવ્સ સાથે +91 79 61604100 (સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધીમાં ભારતીય સમય અનુસાર, કામકાજના દિવસોમાં) નંબર પર વાત કરી શકો છો અથવા contact@ganeshaspeaks.com પર અમને ઈમેલ પણ મોકલી શકો છો.
અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ્સ સાથે predictions@ganeshaspeaks.com પર નિઃસંકોચપણે સંપર્ક કરો.
આપ અમને જ્યારે પણ પૂછપરછ માટે ઈમેલ મોકલો ત્યારે, ઈમેલની સબ્જેક્ટ લાઈનમાં આપનો ઓર્ડર આઈડી (ઉદાહરણ તરીકેઃ
6176458) અચૂક લખજો જેથી આપની સમસ્યાના ઝડપી ઉકેલમાં અમને મદદ મળશે.
મોટાભાગે અમે ઈમેલ દ્વારા સંપર્કને વધુ પ્રાધાન્યતા આપતા હોવા છતાં, આપને તાત્કાલિક મદદની જરૂર હોય તો અમારા
કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સાથે 0091 79 61604100 નંબર પર (સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી IST, માત્ર
સપ્તાહના કામકાજના દિવસો દરમિયાન) સંપર્ક કરી શકો છો .