આપણે કોઈપણ નવી જગ્યાએ સ્થળાંતર કરીએ તો અપેક્ષા પ્રમાણે સફળતા ન મળે તેવી પુરી શક્યતા રહે છે, અને તેના કારણે આપણે મોટુ નુકસાન પણ ભોગવવું પડે છે. આપની જન્મકુંડળીના આધારે ચકાસો કે નવાં શહેર કે સ્થળે આપને સફળતા મળવાની શક્યતા કેટલી છે, અને કોઈપણ પ્રકારનામ નુકસાનથી બચો.
આ રિપોર્ટ આપની જન્મકુંડળી પરથી વ્યક્તિગત ધોરણે તૈયાર કરવામાં આવે છે. આથી આપને જે પણ જવાબ મળે તે સંપૂર્ણપણે આપની પરિસ્થિતિ લાગુ પડે છે. તેના આધારે આપ સમજી શકો છો કે સાચો માર્ગ કયો છે અને તે અનુસાર આપ કોઈપણ મોટી કિંમત ચુકવવી પડે તેવી ભુલ કરવાથી બચી શકશો.
શું આપે ખરેખર સ્થળાંતર કરવું જોઈએ? સ્થળાંતરનો આપનો મૂળ હેતુ શું છે? જો જવાની ઈચ્છા હોય તો આપે ક્યારે સ્થળાંતર કરવું જોઈએ? જ્યારે નવા શહેર કે નવી જગ્યાએ સ્થળાંતર કરીને ત્યાં સ્થાયી થવા જેવો જીવનનો મોટો નિર્ણય લેવાનો હોય ત્યારે સ્વાભાવિક છે કે આવા સંખ્યાબંધ પ્રશ્નો આપનાં મનમાં આવે. આથી જ આવી સ્થિતિમાં પાછળથી પસ્તાવું પડે તેના કરતા પહેલાથી જ સુરક્ષિત પગલાં લો.
આપની જન્મકુંડળીના ગહન અભ્યાસ અને ગ્રહોની સ્થિતિની ગણતરીના આધારે સ્પષ્ટપણે જાણી શકાય છે કે, સ્થળાંતર માટે આપે પસંદ કરેલી જગ્યાએ આપને સફળતા મળવાની શક્યતા કેટલી છે. જેથી આપ સમયસર નક્કી કરી શકશો કે આપે તે સ્થળે જેવું જોઈએ કે પછી આપનો નિર્ણય મુલતવી રાખવો જોઈએ!
કોઈપણ સમસ્યાના ઉકેલ માટે વેદિક જ્યોતિષશાસ્ત્રમાં રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે વ્યવહારુ ઉપાયો છે જેની મદદથી આપ ગ્રહોના વિપરિત પ્રભાવ દૂર કરી પ્રણય જીવનના પથ પર સફળતાપૂર્વક આગળ વધી શકો છો.
ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમને બેજન દારૂવાલાએ વ્યક્તિગત રીતે તાલિમ આપેલી છે, જેઓ આપનો રિપોર્ટ તૈયાર કરશે. આ ટીમ બેજન દારૂવાલાના જ્યોતિષીય વારસાની અધિકૃત વારસદાર છે. અમારા તજજ્ઞો આપને સાચું માર્ગદર્શન આપશે.
હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ મેળવી શકો છો.
અમારા રિપોર્ટમાં આપને ગણેશાસ્પિક્સની ખાતરી મળે છે. અમારા વિદ્વાન જ્યોતિષવિદો ખૂબ જ પ્રોફેશનલ છે અને આપને હરહંમેશા એકદમ સચોટ તેમજ ભરોસાપાત્ર ફળકથન અને માર્ગદર્શન આપવા માટે સમર્પિત અને મક્કમ છે.
હા, અમે જરૂર બદલીશું. અમે સુરક્ષાત્મક પગલાં લેવામાં માનીએ છીએ અને આપને માત્રને માત્ર નસીબના ભરોસે નથી છોડતા. અંતિમ પરિણામ આપના હાથમાં જ છે છતાં પણ અમારાં વિશ્લેષણ, સુચનો અને ઉપાયની મદદથી આપ પોતાના પર પડી રહેલા નકારાત્મક પ્રભાવો દૂર કરીને આપનાં જીવનમાં બહેતર અને ગણતરીપૂર્વકના નિર્ણયો જરૂર લઈ શકો છો.
નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.
સ્થળાંતર એ જીવનનો ઘણો મોટો નિર્ણય છે માટે તેને હળવાશથી ન લેવો જોઈએ. જો આપ ખોટો નિર્ણય લઈ બેસો તો આપની કારકિર્દી, જીવન કે સંબંધો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જોકે, પ્રાચીનકાળથી ચાલતા જ્યોતિષશાસ્ત્ર દ્વારા લેવાયેલા માર્ગદર્શન દ્વારા આપ સચોટપણે જાણી શકો છો કે સ્થળાંતર અંગે આપને ગ્રહોનો સાથ કેટલો મળી રહ્યો છે અને આપના સ્થળાંતરના કારણે સંભવિત ફાયદા અને ગેરફાયદા અંગે પણ આપ સ્પષ્ટ માહિતી મેળવી શકો છો. આથી આ માર્ગદર્શન દ્વારા આપ સમયસર અને સાચો નિર્ણય લઈ શકશો.
અમારા રિપોર્ટમાં આપને ગણેશાસ્પિક્સની ખાતરી મળે છે. અમારા વિદ્વાન જ્યોતિષવિદો ખૂબ જ પ્રોફેશનલ છે અને આપને હરહંમેશા એકદમ સચોટ તેમજ ભરોસાપાત્ર ફળકથન અને માર્ગદર્શન આપવા માટે સમર્પિત અને મક્કમ છે.
હા, અમે જરૂર બદલીશું. અમે સુરક્ષાત્મક પગલાં લેવામાં માનીએ છીએ અને આપને માત્રને માત્ર નસીબના ભરોસે નથી છોડતા. અંતિમ પરિણામ આપના હાથમાં જ છે છતાં પણ અમારાં વિશ્લેષણ, સુચનો અને ઉપાયની મદદથી આપ પોતાના પર પડી રહેલા નકારાત્મક પ્રભાવો દૂર કરીને આપનાં જીવનમાં બહેતર અને ગણતરીપૂર્વકના નિર્ણયો જરૂર લઈ શકો છો.
નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.
સ્થળાંતર એ જીવનનો ઘણો મોટો નિર્ણય છે માટે તેને હળવાશથી ન લેવો જોઈએ. જો આપ ખોટો નિર્ણય લઈ બેસો તો આપની કારકિર્દી, જીવન કે સંબંધો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જોકે, પ્રાચીનકાળથી ચાલતા જ્યોતિષશાસ્ત્ર દ્વારા લેવાયેલા માર્ગદર્શન દ્વારા આપ સચોટપણે જાણી શકો છો કે સ્થળાંતર અંગે આપને ગ્રહોનો સાથ કેટલો મળી રહ્યો છે અને આપના સ્થળાંતરના કારણે સંભવિત ફાયદા અને ગેરફાયદા અંગે પણ આપ સ્પષ્ટ માહિતી મેળવી શકો છો. આથી આ માર્ગદર્શન દ્વારા આપ સમયસર અને સાચો નિર્ણય લઈ શકશો.
If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com
હું અત્યારે બેંગલોરમાં રહું છું અને એક અગ્રણી કંપનીમાં કામ કરું છું. થોડા સમય પહેલા મારા કાકાએ મને સૂરતમાં તેમની ગારમેન્ટની ફેક્ટરી સંભાળવા કહ્યું હતું. તે ઓફર ખરેખર ઘણી આકર્ષક હતી પરંતુ મન નહોતું માનતું. આથી મેં ગણેશાસ્પિક્સનું માર્ગદર્શન મેળવ્યું અને તેમણે મને બેંગલોરમાં હાલની કંપનીમાં જ નોકરી યથાવત રાખવાની સલાહ આપી. પછી તો બે મહિનામાં જ મને ખૂબ મોટી જવાબદારી સોંપવામાં આવી અને પગાર પણ લગભગ બમણો થઈ ગયો. જ્યોતિષશાસ્ત્રમાં ખરેખર દમ છે.
ઉમંગ મોદી, બેંગલોર
હું આઈટી ગ્રેજ્યુએટ છું. થોડા મહિના પહેલા મને નોકરીની બે સારી ઓફર હતી. એક નોકરી દિલ્હીમાં અને બીજી મુંબઈમાં. હું ત્યારે અમદાવાદમાં રહેતો હતો માટે મારે કોઈપણ એક શહેરમાં સ્થળાંતર કરવાનું હતું. પરંતુ મને સમજાતું નહોતું કે કયું શહેર પસંદ કરું. આથી મેં ગણેશાસ્પિક્સ પરથી આ રિપોર્ટ મેળવ્યો અને તેમના માર્ગદર્શન અનુસાર મુંબઈની નોકરી પસંદ કરી. અત્યારે મારી કારકિર્દી ખૂબ જ સારી રીતે આગળ વધી રહી છે અને સ્થળાંતરના કારણે મને ખૂબ સારો લાભ થયો છે. ખૂબ આભાર.
સમીર પારેખ, મુંબઈ
ગણેશજીની સલાહથી મેં યોગ્ય સમયે એકદમ સચોટ નિર્ણય લીધો અને આજે હું સફળતાનાં શિખરે છું. આપના જ્યોતિષીઓએ સુચવેલું માર્ગદર્શન ખરેખર મારા માટે આશીર્વાદરૂપ પુરવાર થયું છે. હું ગણેશાસ્પિક્સ ટીમની ખૂબ જ આભારી છું.
જાનકી. ગુજરાત
મને ક્યારેય સારું પ્રણયજીવન મળ્યું જ નહોતું. મને લગ્નમાં પણ અનેક અવરોધોનો સામનો કરવો પડતો હતો. લગ્નમાં ઘણો વિલંબ થતા હું થાકી ગયો હતો. મારા માતા-પિતાને પણ ઘણી ચિંતા થતી હતી. ત્યારબાદ મારી મમ્મીએ જ્યોતિષનું માર્ગદર્શન લેવાનું નક્કી કર્યું. મેં નક્કી કર્યું હતું કે મારે સ્થાનિક જ્યોતિષનું માર્ગદર્શન નથી લેવું. આથી અમે ગણેશાસ્પિક્સની સેવા પસંદ કરી અને તે ખરેખર ખૂબ સરસ છે. તેમનો રિપોર્ટ મને ખૂબ જ ઉપયોગી થયો. તેમણે જણાવેલા સુચનો પણ અમે તેમની પાસેથી ખરીદ્યા અને તેની ગુણવત્તા ખૂબ જ સરસ હતી.
રિશિ શર્મા, દિલ્હી
Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.