હા, એ વાત તદ્દન સાચી છે કે આપનું ભાગ્ય આપ જાતે જ બદલી શકો છો. જીવન આપની સમક્ષ જે પડકારો ફેંકે છે તેનો સામનો કરવાની રીત બદલીને આપ પોતાનું ભાગ્ય પણ બદલી શકો છો. વેદિક જ્યોતિષીય સિદ્ધાંતો આધારિત અમે સુચવેલા ઉપાયો અનુસરીને આપ વધુ સકારાત્મક બનશો અને વધુ એકાગ્રતા તેમજ મક્કમતા સાથે આપનાં જીવનનાં સૌથી કપરાં સમયનો સામનો કરી અપાર સફળતા મેળવી શકશો.