આપણે સૌ સામાજિક પ્રાણી છીએ અને આપણા અસ્તિત્વ માટે પાયાની જરૂરિયાત એવા સંબંધોના તાતણે આ સમગ્ર સામાજિક માળખું ટકેલું છે. સુખી જાતિય જીવન આપણાં સંબંધોમાં ઘનિષ્ઠતા લાવે છે અને તેના કારણે જ આપને ખુશીઓનો સાગર મળે છે. જો આપ આ મામલે કોઈપણ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો, બહેતર છે કે નિઃસંકોચ થઈને આપની સમસ્યા અમને જણાવો. સંપૂર્ણ ગોપનીયતા સાથે અમે આપની આ સમસ્યાનું અસરકારક જ્યોતિષીય સિદ્ધાંતોના આધારે નિરાકરણ લાવીશું.