જો આપની જન્મકુંડળી અનુસાર રત્ન, યંત્ર અને અન્ય જ્યોતિષીય ઉપાયોનો અમલ કરવામાં આવે તો ખૂબ જ ઉપયોગી થાય છે. અમે ખૂબ સચોટ રીતે આપની જન્મકુંડળીનો અભ્યાસ કરી આપને વ્યક્તિગત રીતે ઉપાય સુચવીશું જેથી આપ પ્રણય સંબંધિત સમસ્યાનો ઉકેલ લાવી શકશો.