કોઈપણ જાતકની જન્મરાશિથી ગોચરનો શનિ બારમી, પહેલી અને બીજી રાશિમાંથી પસાર થતો હોય ત્યારે તે સાડાસાતીના પ્રભાવ હેઠળ છે તેમ કહેવાય. આ ત્રણેય રાશિમાંથી શનિને પસાર થવામાં સાડા સાત વર્ષનો સમય લાગે છે આથી તે સમયગાળાને શનિની સાડાસાતી કહેવામાં આવે છે.
આપનાં જીવનમાં સાડાસાતીના અલગ અલગ તબક્કા અને પાયા અંગેનું વિવરણ આપના માટે ખૂબ જ મહત્વપૂર્ણ પુરવાર થશે.
આપનાં જીવનમાં કપરો સમય આપની સફળતામાં ખૂબ જ નિર્ણાયક ભુમિકા ભજવે છે. સાડાસાતી રિપોર્ટની મદદથી આપ જરૂરિયાત અનુસાર પોતાની શક્તિ વધારી કપરાં સમયનો સામનો કરી શકો છો.
મારી કુંડળીમાં રાહુના દુષ્પ્રભાવના કારણે કારકિર્દીમાં ખૂબ જ અવરોધ આવતા હતા. આથી મેં ગણેશાસ્પિક્સની ૫૫૧૮૧ સેવા પર જ્યોતિષી સાથે વાત કરતા તેમણે મને આઠ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાની સલાહ આપી હતી. આથી મેં આ વેબસાઈટ પરથી રુદ્રાક્ષ મંગાવ્યો અને મને કહેતા ઘણી ખુશી થાય છે તે આ રુદ્રાક્ષ ધારણ કરવાથી ખરેખર મારા જીવનમાં તેની દેખીતી અસર જોવા મળી છે.
– રાજૂ શાહ, નડિયાદ
મારા વ્યવસાયિક ક્ષેત્રમાં સારી પ્રગતિ ન થતી હોવાથી મને ખૂબ જ હતાશાનો અનુભવ થતો હતો. આથી, મારા એક મિત્રના કહેવાથી મેં ગણેશાસ્પિક્સ પરથી જ્યોતિષીય સલાહ લીધી. તેમણે મારા વિશે કરેલા ફળકથનો તદ્દન સાચા છે અને તેમણે સુચવેલા ઉપાયો પણ મારા માટે ખૂબ જ અસરકારક પુરવાર થયા છે. આ યંત્રની ઉપાસના કરવાથી મારા જીવનમાંથી લગભગ તમામ અવરોધો દૂર થઈ ગયા છે
– રાજીવ પંડ્યા. નાગપુર
ચિંતા ન કરશો! અમારી સિસ્ટમ ખૂબ જ સુરક્ષિત છે તેમજ અમારી નીતિના ભાગરૂપે અમે કોઈપણ ભોગે અમારા ગ્રાહકોની કોઈપણ વિગતો જાહેર કરતા નથી. આપ માહિતીની ગુપ્તતા અંગે સંપૂર્ણ નિશ્ચિંત રહી શકો છો. આપનો રિપોર્ટ પણ આપને ઈમેલ દ્વારા મોકલવામાં આવશે જેથી અન્ય કોઈપણ વ્યક્તિના હાથમાં આવી શકશે નહીં.
અમારી વેબસાઈટ પરથી આપ એક વખત ફ્રી રિપોર્ટ મેળવશો એટલે આપની નોંધણી અમારા વિશેષ ડેટાબેઝમાં થશે. આથી, અમારા ઈમેલ લિસ્ટમાં આપનું પણ ઈમેલ આઈડી હશે અને આપ નિયમિત ધોરણે અમારી વિશેષ ઓફર અંગેની માહિતી મેળવી શકશો પરંતુ આપને કંટાળાજનક સ્થિતિમાં મુકે એટલા સંખ્યાબંધ ઈમેલ નહીં મળે. જોકે છતાં પણ આપ અમારી ઈમેલ યાદીમાંથી કોઈપણ સમયે અનસબસ્ક્રાઈબ પણ થઈ શકો છો. ઉપરાંત અમારા ઈમેલ ગ્રાહકોના મેઈલબોક્સ અનુરૂપ હોય છે. વિશ્વાસ રાખો, અમે ક્યારેય આપનાં મેઈલબોક્સને અનિચ્છિત અને સંખ્યાબંધ ઈમેલથી નહીં ભરી દઈએ.
આપ ફ્રી રિપોર્ટ માટે ઓર્ડર આપશો એટલે તુરંત સ્ક્રીન પર આપનો જવાબ આપવામાં આવશે તેમજ આપને ઈમેલ મારફતે પણ સાડાસાતીનો સંપૂર્ણ રિપોર્ટ મોકલવામાં આવશે. આથી આપ લોગઆઉટ કરશો તો પણ રિપોર્ટના જવાબો હંમેશા આપની પાસે સંગ્રહિત રહેશે. કૃપા કરી એક વાતની ખાતરી રાખજો કે આપ અમને જે ઈમેલ આઈડી આપો તે ૧૦૦% આપનું અંગત આઈડી હોવું જોઈએ.
હા. આપ એક જ ઈમેલ આઈડી રજિસ્ટ્રેશનનો ઉપયોગ કરીને આ ફ્રી રિપોર્ટ ગમે તેટલી વખત લઈ શકો છો અને ગમે તેટલા લોકો માટે પણ લઈ શકો છો. જોકે, અમે આપને સુચન કરીએ છીએ કે અન્ય લોકોના રિપોર્ટ માટે આપ તેમના જ ઈમેલ આઈડીનો ઉપયોગ કરો કારણ કે તેનાથી તેઓ ઈમેલ આઈડી પર ફ્રી દૈનિક ફળકથન પણ મેળવી શકશે.
આપના સહકાર બદલ આભાર. જો આપ કોઈ ચોક્કસ મુદ્દે અમારા જ્યોતિષી સાથે વાત કરવા માંગતા હોવ તો જ્યોતિષી સાથે વાત કરો સેવા દ્વારા આપ સીધા જ અમારા વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરી શકો છો.
જો આપને પોતાની જન્મકુંડળીનું સામાન્ય વિશ્લેષણ કરાવવું હોય તો આપ જન્મપત્રિકાનો ફ્રી રિપોર્ટ મેળવી શકો છો. ઉપરાંત વધુ ઊંડાણપૂર્વક વિશ્લેષણ માટે આપ અમારી પ્રિમિયમ પ્રોડક્ટ જન્મપત્રિકા રિપોર્ટ પણ મેળવી શકો છો. આપ અમારી વેબસાઈટ પર દર્શાવેલા વિવિધ વિભાગોમાંથી આપની જરૂરિયાત અનુસાર કોઈપણ પ્રોડક્ટ દ્વારા આપની સમસ્યાનું સમાધાન મેળવી શકો છો.
અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ્સ સાથે predictions@ganeshaspeaks.com પર નિઃસંકોચપણે સંપર્ક કરો.
આપ અમને જ્યારે પણ પૂછપરછ માટે ઈમેલ મોકલો ત્યારે, ઈમેલની સબ્જેક્ટ લાઈનમાં આપનો ઓર્ડર આઈડી (ઉદાહરણ તરીકેઃ
6176458) અચૂક લખજો જેથી આપની સમસ્યાના ઝડપી ઉકેલમાં અમને મદદ મળશે.
મોટાભાગે અમે ઈમેલ દ્વારા સંપર્કને વધુ પ્રાધાન્યતા આપતા હોવા છતાં, આપને તાત્કાલિક મદદની જરૂર હોય તો અમારા
કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સાથે 0091 79 61604100 નંબર પર (સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી IST, માત્ર
સપ્તાહના કામકાજના દિવસો દરમિયાન) સંપર્ક કરી શકો છો .