કુંડળી મેળાપકની પ્રાચીન પદ્ધતિ દ્વારા આપ ચોક્કસપણે જાણી શકશો કે આપના ભાવી જીવનસાથી જોડે આપને કેટલો મનમેળ રહેશે અને આપની વચ્ચેના સંબંધો તેમજ દાંપત્યજીવનમાં કેટલી ખુશીઓ આવી શકે છે. લગ્ન પહેલા જ કુંડળી મેળાપક કરીને આપ પોતાના જીવનમાં સંભવિત કોઈપણ ખરાબ સંજોગોથી બચી શકો છો.
વિનામુલ્યે ઉપલબ્ધ આ રિપોર્ટમાં આપને ગુણ અંગેનું અલગ અલગ વિશ્લેષણ આપવામાં આવશે જેના પરથી આપ જાણી શકશો કે ભાવી જીવનસાથી જોડે આપના કેટલા અને કયા ગુણ મળે છે. આ માહિતી પરથી આપ નક્કી કરી શકશો કે, આપે એકબીજા સાથે કઈ બાબતે અનુકૂલન સાધવાની જરૂર છે જેથી આપ સુખી દાંપત્યજીવન માણી શકશો.
પ્રાચીન જ્યોતિષશાસ્ત્ર દ્વારા થતા કુંડળી મેળાપકના આધારે આપ યોગ્ય જીવનસાથી પસંદ કરી આપના સુખી દાંપત્યજીવન અંગે એકદમ સાચો નિર્ણય લઈ શકો છો.
શરૂઆતમાં મને જ્યોતિષમાં ખાસ વિશ્વાસ નહોતો. પરંતુ મારા મિત્રના આગ્રહના કારણે મેં આ રિપોર્ટ મેળવ્યો હતો. ત્યારબાદ મને મારી ભુલ સમજાઈ. ગણેશાસ્પિક્સ દ્વારા મળેલો આ રિપોર્ટ ખૂબ જ અદભુત હતો. આ રિપોર્ટમાં મારાં પ્રણય જીવન માટે એકદમ સચોટ સમયગાળો જણાવ્યો હતો. તેમજ મારાં પ્રણય જીવન અંગે પણ ખુબ મુલ્યવાન માહિતી તેમાં આપી હતી. તેના પરિણામોથી હું ખૂબ જ સંતુષ્ટ છું અને મને લાગે છે કે આ રિપોર્ટથી મારા પૈસાનું મને પુરુ વળતર મળ્યું છે. ખૂબ સરસ ગણેશાસ્પિક્સ!
– અભિનવ. મુંબઈ
મારી ઊંમર ૩૦ વર્ષ થઈ ગઈ હતી અને છતાં પણ લગ્ન ન થયાં હોવાથી હું ઘણી ચિંતિત હતી. મારા માતાપિતા છેલ્લા ચાર વર્ષથી મારા માટે યોગ્ય જીવનસાથી શોધી રહ્યા હતાં પરંતુ કોઈ સફળતા નહોતી મળતી. મને પણ પસંદગીનો છોકરા સાથે લગ્ન કરવાની સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી હતી પરંતુ હું નોકરી કરતી હતી અને સમાજમાં કોઈને મળવાની કે સૌની સાથે રહેવાની તકો જ બહુ ઓછી આવતી હતી. એક દિવસ મારી સાથી કર્મચારીએ મને ગણેશાસ્પિક્સ પરથી જ્યોતિષીય સલાહ લેવાનું કહ્યું. રિપોર્ટમાં જણાવેલા કેટલાક ઉપાયો હું અનુસરવા લાગી અને થોડા દિવસમાં જ મારા માતા-પિતા સમક્ષ એક ખૂબ જ ભણેલા છોકરાનું માંગુ આવ્યું. બધુ જ એકદમ સરળતાથી પાર પડી ગયું અને અત્યારે હું સુખી દાંપત્યજીવન માણી રહી છું.
– સ્વાતી ભટ્ટ, રાધનપુર
ચિંતા ન કરશો! અમારી સિસ્ટમ ખૂબ જ સુરક્ષિત છે તેમજ અમારી નીતિના ભાગરૂપે અમે કોઈપણ ભોગે અમારા ગ્રાહકોની કોઈપણ વિગતો જાહેર કરતા નથી. આપ માહિતીની ગુપ્તતા અંગે સંપૂર્ણ નિશ્ચિંત રહી શકો છો. આપનો રિપોર્ટ પણ આપને ઈમેલ દ્વારા મોકલવામાં આવશે જેથી અન્ય કોઈપણ વ્યક્તિના હાથમાં આવી શકશે નહીં.
અમારી વેબસાઈટ પરથી આપ એક વખત ફ્રી રિપોર્ટ મેળવશો એટલે આપની નોંધણી અમારા વિશેષ ડેટાબેઝમાં થશે. આથી, અમારા ઈમેલ લિસ્ટમાં આપનું પણ ઈમેલ આઈડી હશે અને આપ નિયમિત ધોરણે અમારી વિશેષ ઓફર અંગેની માહિતી મેળવી શકશો પરંતુ આપને કંટાળાજનક સ્થિતિમાં મુકે એટલા સંખ્યાબંધ ઈમેલ નહીં મળે. જોકે છતાં પણ આપ અમારી ઈમેલ યાદીમાંથી કોઈપણ સમયે અનસબસ્ક્રાઈબ પણ થઈ શકો છો. ઉપરાંત અમારા ઈમેલ ગ્રાહકોના મેઈલબોક્સ અનુરૂપ હોય છે. વિશ્વાસ રાખો, અમે ક્યારેય આપનાં મેઈલબોક્સને અનિચ્છિત અને સંખ્યાબંધ ઈમેલથી નહીં ભરી દઈએ.
આપ ફ્રી રિપોર્ટ માટે ઓર્ડર આપશો એટલે તુરંત સ્ક્રીન પર આપનો જવાબ આપવામાં આવશે તેમજ આપને ઈમેલ મારફતે પણ કુંડળી મેળાપકનો સંપૂર્ણ રિપોર્ટ મોકલવામાં આવશે. આથી આપ લોગઆઉટ કરશો તો પણ રિપોર્ટના જવાબો હંમેશા આપની પાસે સંગ્રહિત રહેશે. કૃપા કરી એક વાતની ખાતરી રાખજો કે આપ અમને જે ઈમેલ આઈડી આપો તે ૧૦૦% આપનું અંગત આઈડી હોવું જોઈએ.
હા. આપ એક જ ઈમેલ આઈડી રજિસ્ટ્રેશનનો ઉપયોગ કરીને આ ફ્રી રિપોર્ટ ગમે તેટલી વખત લઈ શકો છો અને ગમે તેટલા લોકો માટે પણ લઈ શકો છો. જોકે, અમે આપને સુચન કરીએ છીએ કે અન્ય લોકોના રિપોર્ટ માટે આપ તેમના જ ઈમેલ આઈડીનો ઉપયોગ કરો કારણ કે તેનાથી તેઓ ઈમેલ આઈડી પર ફ્રી દૈનિક ફળકથન પણ મેળવી શકશે.
આ રિપોર્ટ ચંદ્ર રાશિના આધારે તૈયાર કરવામાં આવતો હોવાથી આપે પોતાના અને આપના ભાવી જીવનસાથીની જન્મ તારીખ, સમય અને સ્થળની વિગતો આપવી જરૂરી છે. આ તમામ માહિતીના આધારે અમે આપને દરેક બાબતે ગુણોની ચકાસણી કરીને આપની વચ્ચે કેટલો મેળાપક છે તે જણાવીશું.
અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ્સ સાથે predictions@ganeshaspeaks.com પર નિઃસંકોચપણે સંપર્ક કરો.
આપ અમને જ્યારે પણ પૂછપરછ માટે ઈમેલ મોકલો ત્યારે, ઈમેલની સબ્જેક્ટ લાઈનમાં આપનો ઓર્ડર આઈડી (ઉદાહરણ તરીકેઃ
6176458) અચૂક લખજો જેથી આપની સમસ્યાના ઝડપી ઉકેલમાં અમને મદદ મળશે.
મોટાભાગે અમે ઈમેલ દ્વારા સંપર્કને વધુ પ્રાધાન્યતા આપતા હોવા છતાં, આપને તાત્કાલિક મદદની જરૂર હોય તો અમારા
કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સાથે 0091 79 61604100 નંબર પર (સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી IST, માત્ર
સપ્તાહના કામકાજના દિવસો દરમિયાન) સંપર્ક કરી શકો છો .